Head Ads

ખાલી આ 2 ટીપાં તમારા કાનનો બધો મેલ બહાર કાઢી નાખશે. અપનાવો આ 100 ટકા અસરકારક ઉપાય.

How to clean ear

 

મિત્રો આજે આ લેખમા અમે તમને જણાવીશું કાન વિશે. કાન ઍ આપણા શરીરનું એક સેન્સેટિવ ઓર્ગન છે. એટલા માટે કાનની અંદર જે મેલ જમા થાય છે તેના લીધે ઘણી બધી તકલીફ થતી હોય છે તો એના માટે અમે તમને એક એવો ઉપાય બતાવીશું તેના બે ટીપાં કાનમાં નાખવાથી બધો જ મેલ બહાર નીકળી જશે.

ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે સેફ્ટી પીન દ્વારા અથવા તો દીવાસળી ની સળી દ્વારા કાન માંથી મેલ કાઢવાની ખોટી આદત હોય છે. મિત્રો આમ કરવું એ ખૂબ જ ડેન્જરસ છે. એટલા માટે સેફ્ટી પિન કે દીવાસળી કાન મા ન ન ખાવી જોઈએ.

અમુક જગ્યા એ તો કાન મા થી મેલ કઢાવવા વાળા લોકો આવે છે અને કાન માંથી મેલ કાઢતા હોય છે મિત્રો આમ કરવાથી ખૂબ જ નુકસાન થતું હોય છે. મિત્રો કુદરતે કાન મા એક ચીકણું પ્રવાહી મુક્યુ છે જેનાથી કાન મા ધૂળ બેક્ટેરિયા આ બધુ કાન મા જઈ શકતું નથી અને ત્યાજ ચોટી જાય છે.

મિત્રો કાનમાં આ બધું વધી જાય તો કાનમાં બહેરાશ આવે છે ઇન્ફેક્શન થાય છે. મિત્રો આજે અમે તમને એક સિમ્પલ અને સાદો ઉપાય બતાવાના છીએ જેના બે જ ટીપા થી બધો જ કાનનો મેલ બહાર નીકળી જશે.

આ ઉપાય માટે સરસોનું તેલ બજાર માંથી લેવાનું છે અને તેને ગરમ કરવાનુ છે અને ઠંડુ પડે એટલે રોજ સૂતા પહેલાં કાનમાં બે ટીપાં નાખી ને રૂ મૂકી દો. સવારે ઉઠીને મેલ કાઢવાની સળી વડે બધો જ મેલ નીકળી જશે. અને કાન તમારા ચોખ્ખા થઈ જશે.

જો મિત્રો આ સરળ અને સચોટ ઉપાય જો તમે મહિને બે મહિને એકાદ વાર કરશો તો મિત્રો કાન ને લગતી દરેક સમસ્યામાંથી તમને રાહત મળશે. અને આ ઉપાય એકદમ સરળ છે ને આ ઉપાય ખુબજ ફાયદાકારક છે.

નોંધ :- અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે  લોકો  સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.  

આ પણ વાંચો....

મિત્રો, જો તમને આમરો આ લેખ સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી ને અમને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને તમારા મિત્રો અને સાગા સંબંધીઓ સાથે આ ઉપાય  જરૂર થી શેર કરજો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ